દિયોદર ડુચકવાડા દુસ્ક્રર્મ મામલો આરોપી ની અટકાયત કરવા માંગ

દિયોદર, દિયોદર તાલુકા ના ડુચકવાડા ગામે થોડા સમય અગાવું એક સગીરા ને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જે અંગે સગીરાની માતાએ દિયોદર પોલીસ મથક ખાતે આરોપી વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ આપી હતી. જે બાબતે પોલીસે બે આરોપીની અટકાયત કરી છે, ત્યારે અન્ય નીરૂબેન મોદી અને રાકેશ પટેલ આ આરોપી ની પોલીસે હજુ સુધી અટકાયતના કરતા.સગીરાની માતાએ જિલ્લા કક્ષાએ લેખિત માં રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવેલ કે આરોપીઓ દ્વારા સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી પોલીસ … Continue reading દિયોદર ડુચકવાડા દુસ્ક્રર્મ મામલો આરોપી ની અટકાયત કરવા માંગ